મંગળવાર, 28 ઑગસ્ટ, 2012

કોણે કોના પગ ધોવા જોઇએ (પ્રશ્નાર્થ)




આરઆરએસના સુપ્રીમો મોહન ભાગવત અયોધ્યામાં રામ પ્રશિક્ષણ કેન્દ્રમાં પધાર્યા. તેમનું તેમજ તેમની સાથે આવેલા સંતો-મહંતોનું કેન્દ્રમાં ભણતી આદિવાસી છોકરીઓએ આ રીતે પગ ધોઇને સ્વાગત કર્યું. ખરેખર તો મોહન ભાગવતે અને હિન્દુ ધર્મના તમામ સંતો-મહંતોએ આદિવાસીઓના પગ ધોવા જોઇએ, કેમ કે હજારો વર્ષોથી આદિવાસીઓએ આ દેશની સંસ્કૃતિની હિફાઝત કરી છે, દેશના જંગલો બચાવ્યા છે અને આ દેશ સાથે ક્યારેય ગદ્દારી કરી નથી.
....અને સવાલ એ છે કે હવે એકવીસમી સદીમાં પુરુષોએ આ રીતે સ્ત્રીઓ પાસે શા માટે પગ ધોવડાવવા જોઇએ (પ્રશ્નાર્થ). આ મોહનભાઈ બાથરૂમમાં જઇને એના પગ ધોઈ નાંખે તો એમાં એની ધોળી મૂછો શું હેઠી પડી જવાની હતી (પ્રશ્નાર્થ) આપણી કહેવાતી નારીવાદીઓ (ઇલાબહેનો, શીલાબહેનો, ગીતાબહેનો, સીતાબહેનો) શા માટે ચીપીયા, સાણસી, ધોકા લઇને આવા ગાંડા, બેવકૂફ, જુનવાણી ઇસમોને ફટકારવા માંડતી નથી (પ્રશ્નાર્થ)




3 ટિપ્પણીઓ:

  1. ‘यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः का डंका पीटकर हिन्दू धर्म और संस्कृति पर गर्व करने वाले घोषणा करते हैं कि हमारे धर्म-शास्त्रों में स्त्री को देवी का रूप मानकर उसकी पूजा करने का प्रावधान है, वह इसी मनुस्मृति के तीसरे अध्याय के छप्पनवें श्लोक की पहली पंक्ति हैं। किसी ने भी यह सोचने की जरूरत नहीं समझा कि जिस मनु स्मृति ने स्त्रियों की अस्मिता को लांछित करने में कोई कोर-कसर बाक़ी न रखा हो उसमें यह श्लोक आया ही क्यों?

    જવાબ આપોકાઢી નાખો